ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો : દરેક દેશને પોતાની આગવી ઓળખ હોય છે, જેને બધા જ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રના પ્રતીકો એ દેશનો ઈતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા છે. દેશનું રાષ્ટ્રીય પ્રતિક એ ભારત દેશનું પ્રતિબિબ છે. ચાલો તો આપડે આ લેખમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ 2022 – આપણા રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ પર વાત કરીએ. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો પોસ્ટ … Read more

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023: ઓનલાઈન ડ્રોમાં પસંદ થયેલ ઉમેદવારની યાદી

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 : Manav Garima Yojana Beneficiary List, માનવ ગરિમા યોજના અંતર્ગત જે અરજીઓ થયેલ હતી તેમાંથી ઓનલાઈન ડ્રો થયેલ હતો જેમાં લાભાર્થીઓનો સમાવેશ થયેલ છે તે યાદી તારીખ 18-08-2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની … Read more

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ : હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે તો આપડે ગુજરાતના ઈતિહાસને લગતા કેટલા ક સવાલ જવાબની ચર્ચા આ આર્ટીકલ દરમિયાન કરવાના છીએ. ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2 પોસ્ટ નામ … Read more

સોલંકી વંશનો ઈતિહાસ (490-1244)

સોલંકી વંશનો ઈતિહાસ 

સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. સોલંકી વંશનો ઈતિહાસ  પોસ્ટનું નામ સોલંકી વંશનો ઈતિહાસ પોસ્ટ પ્રકાર જનરલ નોલેજ વિષય ગુજરાતનો ઈતિહાસ સોલંકીવંશ pdf સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા … Read more

PM SVAnidhi Yojana: કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

PM SVAnidhi Yojana

PM SVAnidhi Yojana: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ, યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે. PM SVAnidhi Yojana અહી આપને જણાવી દઈએ કે પીએમ સ્વનીધી યોજનાની તારીખ ડીસેમ્બર 2024 સુધી લંબાવામાં આવી છે, આ યોજનાનો લાભ … Read more

PM યશસ્વી યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે … Read more