PM SVAnidhi Yojana: કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

PM SVAnidhi Yojana

PM SVAnidhi Yojana: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ, યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે. PM SVAnidhi Yojana અહી આપને જણાવી દઈએ કે પીએમ સ્વનીધી યોજનાની તારીખ ડીસેમ્બર 2024 સુધી લંબાવામાં આવી છે, આ યોજનાનો લાભ … Read more

PM યશસ્વી યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે … Read more

eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ. ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન … Read more

જમીન માપણી અરજી કરો ઓનલાઈન અહીં ક્લિક કરો @iora.gujarat.gov.in

જમીન માપણી અરજી કરો ઓનલાઈન

જમીન માપણી અરજી કરો ઓનલાઈન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. મહેસુલી સેવાઓ ઓનલાઈન થવાથી કાર્યપધ્ધતી ઝડપી, સરળ અને પારદર્શક બનેલ છે. જમીન માપણી અરજી કરો ઓનલાઈન પોસ્ટ ટાઈટલ જમીન … Read more

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023

Samras Hostel Admission 2023

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને … Read more

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર … Read more