પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26: 3900 વિદ્યાથીઓને મળશે સ્કોલરશીપ

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 (PSE-SSE Exam 2025-26) અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુજરાતભરના પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટે યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE-SSE Exam 2025-26 માટેનું જાહેરનામું બહાર પડ્યું. ઓનલાઈન ફોર્મ 01 થી 15 ઓક્ટોબર સુધી ભરાશે. … Read more

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 2025: આ જીલ્લોમાં પડી શકે છે વરસાદ!

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

IMD Ahmedabad દ્વારા 27 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડેલ બુલેટિન મુજબ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી 7 દિવસ માટે, ગાજવીજ સાથે વરસાદ અને પવનની આગાહી. જિલ્લાવાર વિગતવાર હવામાન ચેતવણી વાંચો. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા 27 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યે બહાર પાડવામાં આવેલી હવામાન આગાહી અને ચેતવણી (Media … Read more

ગુજરાતમાં બનશે નવા 17 તાલુકા | Gujarat New 17 Taluka List 2025

ગુજરાતમાં બનશે નવા 17 તાલુકા

ગુજરાતમાં બનશે નવા 17 તાલુકા: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને મંજूરી આપવામાં આવી છે. હવે કુલ તાલુકા 265 થશે. નવા તાલુકાઓના નામ અને મુખ્ય મથકની સંપૂર્ણ યાદી અહીં જુઓ. ગુજરાત સરકારે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને થયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં … Read more

અંબાલાલની નવી આગાહી! શું વરસાદ નવરાત્રિ બગાડશે, જાણો – Ambalal Patel Ni Agahi

અંબાલાલની નવી આગાહી

અંબાલાલની નવી આગાહી: અંબાલાલ પટેલ એ ગુજરાતના લોકલાડીતા અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલની નવી આગાહી તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ … Read more

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપી આગાહી

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, રાજકોટ, સુરેનદ્રનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વીજળી સાથે ગાજવીજ … Read more

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ

શ્રાવણ 2025

શ્રાવણ 2025: દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. શ્રાવણ 2025 વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી … Read more

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

કચ્છમાં ભૂકંપ

કચ્છમાં ભૂકંપ: ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. સદનસીબે, આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. આ ત્રણ દિવસમાં કચ્છમાં આવેલો ત્રીજો … Read more

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025: તમરુ રિઝલ્ટ ચેક કરો

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC)નું પૂરક પરીક્ષા પરિણામ તારીખ 18 જુલાઈ 2025ને સવારે 09:00 કલાકના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા એક ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી છે. GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025 | ધોરણ 10 પરિણામ 2025 | GSEB … Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ

રોડ-રસ્તા સમારકામની કામગીરી

રોડ-રસ્તા સમારકામની કામગીરી: રાજ્યમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે જેના લીધે ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ખુબ જ નુકસાન થયું છે. રોડ-રસ્તા સમારકામની કામગીરી આ પરિસ્થિતિમાં રાજ્યના એક પણ નાગરિક તકલીફ ન પડે તે માટે રોડ, રસ્તા અને પુલની સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે જલ્દી પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ … Read more