ગુજરાતના લોકમેળા

ગુજરાતના લોકમેળા

ગુજરાતના લોકમેળા : ગુજરાતમાં દર વર્ષે નાના-મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે. આમાંથી 500થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે. સૌથી વધુ, આશરે 159 મેળાઓ સુરત જીલ્લામાં અને સૌથી ઓછા, આશરે 7 મેળાઓ ડાંગ જીલ્લામાં યોજાય છે. કેટલાક પ્રચલિત મેળાઓ નિચે પ્રમાણે છે. ગુજરાતના લોકમેળા પોસ્ટનું નામ ગુજરાતના લોકમેળા પોસ્ટ પ્રકાર જનરલ નોલેજ વિષય ગુજરાતી … Read more

માટલાનું પાણી પીવાના ફાયદા

માટલાનું પાણી પીવાના ફાયદા

માટલાનું પાણી પીવાના ફાયદા: ઉનાળામાં તડકા અને ગરમી ખુબ જ પડતા હોય છે જેના કારણે આપણને તરસ વધુ લાગે છે જેથી આપડે ફ્રિઝનું ઠંડુ પાણી પીવાનું સૌથી વધુ પસંદ કરીએ છીએ. ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી લોકોને ટાઢક થાય છે પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝનું પાણી આપણને નુકશાન થાય છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું … Read more

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ઉપયોગી ટિપ્સ

Weight Loss Tips

Weight Loss Tips: હાલના બેઠાળા જીવન વચ્ચે લોકોમાં સૈથી મોટી સમસ્યા હોય તો એ છે વજનમાં વધારો. લોકોનું હાલનું જીવન બેઠાળુ જીવન છે એટલે શરીરમાં ચરબી વધતી જાય છે. વજન વધારા માટે ખાણી-પીણી પણ એટલી જ જવાબદાર છે. Weight Loss Tips વજન વધ્યા બાદ લોકો વજન ઘટાડવા ઘણા બધા ઉપાયો કરતા હોય છે અમુક ઉપાયો … Read more

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો : દરેક દેશને પોતાની આગવી ઓળખ હોય છે, જેને બધા જ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રના પ્રતીકો એ દેશનો ઈતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા છે. દેશનું રાષ્ટ્રીય પ્રતિક એ ભારત દેશનું પ્રતિબિબ છે. ચાલો તો આપડે આ લેખમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ 2022 – આપણા રાષ્ટ્રીય પ્રતીકો નિબંધ પર વાત કરીએ. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો પોસ્ટ … Read more

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ : હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે તો આપડે ગુજરાતના ઈતિહાસને લગતા કેટલા ક સવાલ જવાબની ચર્ચા આ આર્ટીકલ દરમિયાન કરવાના છીએ. ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ 2 પોસ્ટ નામ … Read more

સોલંકી વંશનો ઈતિહાસ (490-1244)

સોલંકી વંશનો ઈતિહાસ 

સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. સોલંકી વંશનો ઈતિહાસ  પોસ્ટનું નામ સોલંકી વંશનો ઈતિહાસ પોસ્ટ પ્રકાર જનરલ નોલેજ વિષય ગુજરાતનો ઈતિહાસ સોલંકીવંશ pdf સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા … Read more

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 1

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 1

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ : હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે તો આપડે ગુજરાતના ઈતિહાસને લગતા કેટલા ક સવાલ જવાબની ચર્ચા આ આર્ટીકલ દરમિયાન કરવાના છીએ. ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ પોસ્ટ નામ ગુજરાતનો … Read more

Aadhaar Card Download Online : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

Aadhaar Card Download Online : આધાર કાર્ડ ડાઉનલોડ કરો

આધાર કાર્ડ ડાઉનલોડ કરો : આધાર કાર્ડ એ 12 અંકનો ભારતીય નાગરિક ઓળખ નંબર છે, જે ભારત સરકારવતી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ભરતીય નાગરિક જેમની ઉમર અને જાતિને ધ્યાનમાં લીધા વગર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા લોકો દ્વારા ચકાસણી જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરી શકશે. આધાર કાર્ડનો … Read more

eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ. ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન … Read more

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર … Read more