Girnar Parikrama 2025: 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ

Girnar Parikrama 2025

Girnar Parikrama 2025: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે 2 નવેમ્બરથી શરૂ થવાની છે. આ પવિત્ર યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને ગિરનાર પરિક્રમાનો લાભ લે છે. Girnar Parikrama 2025 (ગીરનાર પરિક્રમા 2025) ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની … Read more

ધનતેરસ પર સાવરણી કેમ ખરીદાય છે? જાણો ધાર્મિક કારણ અને લોકમાન્યતાઓ – Dhanteras 2025

Dhanteras 2025

ધનતેરસ 2025 (Dhanteras 2025) એ દિવાળીનો પ્રથમ દિવસ છે, અને આ દિવસે સોનાં–ચાંદી, વાસણો, નવા વાહનો અને ખાસ કરીને સાવરણી ખરીદવાનો એક અનોખો રિવાજ છે. ઘણા લોકો સવાલ કરે છે કે – “ધનતેરસે સાવરણી શા માટે ખરીદાય છે?” ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ અને લોકમાન્યતાઓ. ધનતેરસનો અર્થ અને મહત્વ (Dhanteras 2025) ધનતેરસ (Dhanteras 2025) … Read more

9 સપ્ટેમ્બર રાશિફળ 2025: આજે આ રાશિને થશે ધનનો લાભ? જાણો 12 રાશિનું દૈનિક ફળ

9 સપ્ટેમ્બર રાશિફળ 2025

9 સપ્ટેમ્બર રાશિફળ 2025 મુજબ, આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ઉત્સાહભર્યો અને લાભદાયક સાબિત થશે તો કેટલીક રાશિને સાવચેતી રાખવાની જરૂર છે. મેષ, સિંહ અને ધનુ રાશિ માટે નવી શરૂઆત અને સફળતા મળવાની સંભાવના છે. વૃશ્ચિક, મકર અને ધનુ રાશિને આર્થિક લાભ મળી શકે છે. જ્યારે વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને ખર્ચ … Read more

પિતૃ પક્ષ 2025 (શ્રાદ્ધ): તારીખો, શ્રાદ્ધ કલેન્ડર અને વિધિ

પિતૃ પક્ષ 2025

પિતૃ પક્ષ 2025: 7 થી 21 સપ્ટેમ્બર સુધી. જાણો તારીખવાર શ્રાદ્ધ કલેન્ડર, વિધિ, મહત્વ અને FAQs વગેરેની ચર્ચા આ લેખમાં કરીએ. સરળ ભાષામાં કહીએ તો, પિતૃ પક્ષ એ આપણા પૂર્વજ પ્રત્યે શ્રદ્ધા, આભાર અને કર્તવ્યની અભિવ્યક્તિ છે. પિતૃ પક્ષ, જેને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે, હિંદુ પરંપરામાં અત્યંત પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. દર વર્ષે … Read more

ચંદ્રગ્રહણ 2025: સમય, રાશિ અનુસાર દાન અને ઉપાય જાણો, રાશિઓ પર ઉપર અસર

ચંદ્રગ્રહણ 2025

ચંદ્રગ્રહણ 2025 એ ખગોળીય અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ એ તે સમયે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આવતી કાલે ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 07 સપ્ટેમ્બર … Read more

Ram Navami 2025 Date: જાણો રામ નવમી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ માહિતી

Ram Navami 2025 Date

Ram Navami 2025 Date: શ્રી રામ નવમી તહેવારના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો ચાલો જાણીએ રામ નવમી ક્યારે ઉજવાશે, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિષે જાણીએ. Ram Navami 2025 Date: શ્રી રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં આવે છે, આ વર્ષે ચૈત્ર મહિનાની નવરાત્રી 30 એપ્રિલના રોજ શરુ થાય છે , અને એક તિથીનો … Read more

CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 શરુ, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન

CharDham Yatra Registration 2025

CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા જવા માંગતા શ્રદ્ધાળુ માટે ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 ઓનલાઈન શરુ થઇ ગયેલ છે. CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવશે. ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 20 માર્ચ 2025 થી શરૂ થઈ ચુક્યું છે. CharDham Yatra Registration 2025 – ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 શરુ … Read more

Hanuman Jayanti 2025: હનુમાન જયંતી 2025 ક્યારે છે?

Hanuman Jayanti 2025

Hanuman Jayanti 2025: ચૈત્ર મહિનો આવે એટલે પહેલો સવાલ એ આવે છે કે આ વર્ષે હનુમાન જયંતી ક્યારે છે અને તેના શુભ મુહુર્ત અને પૂજા વિધિ ક્યારે છે. Hanuman Jayanti 2025: જો તમે 2025માં હનુમાન જયંતી ક્યારે છે તો તમને જણાવી દઈએ કે હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના પવિત્ર દિવસે થયો હતો, તેથી દર વર્ષે … Read more