ચંદ્રગ્રહણ 2025: સમય, રાશિ અનુસાર દાન અને ઉપાય જાણો, રાશિઓ પર ઉપર અસર

ચંદ્રગ્રહણ 2025

ચંદ્રગ્રહણ 2025 એ ખગોળીય અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ એ તે સમયે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આવતી કાલે ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 07 સપ્ટેમ્બર … Read more