ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર: ટ્રેનો રદ, રૂટમાં ફેરફાર જાણો કારણ

ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર

ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર: ભાવનગરથી સુરેન્દ્રનગર, બોટાદ, પાલીતાણા જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી, કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનલ સ્ટેશન યાર્ડમાં પિટ લાઈન નંબર-2ના રિપેર કામ માટે બ્લોક લેવામાં આવવાને કારણે જે ટ્રેનો 8 ડિસેમ્બર 2025 (સોમવાર)થી રદ્દ કરવાના હતા તેને … Read more

તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત: રેલવેનો નવો નિયમ

તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત કરી. ૧ ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં અમલ. બુકિંગ દરમિયાન મોબાઇલ નંબર પર મોકલેલા OTP પછી જ ટિકિટ કન્ફર્મ થશે. પારદર્શકતા અને સુરક્ષા વધારવા રેલવેનો પ્રયાસ. તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત: ભારતીય રેલવેએ તત્કાળ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે તત્કાલ … Read more