Mahakumbh 2025 : મહાકુંભ 2025નું આયોજન પ્રયાગરાજમાં થઇ રહ્યું છે
Mahakumbh 2025, મહાકુંભ 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન 12 વર્ષ પછી થવા જઈ રહ્યું છે જેની શરૂઆત 13 જાન્યુઆરી 2025 એટલે કે પોષ પૂર્ણિમા દિવસથી 26 ફેબ્રુઆરી 2025 એટલે કે મહાશિવરાત્રી સુધી આયોજિત કરવામાં આવનાર છે. અગાઉ વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજના કરવામાં આવ્યું હતું. આ વખતે મહાકુંભ મેળામાં કરોડો ભક્તો આવવાનો … Read more