મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ 2025: શુક્રવારે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવાર, 17 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 11 વાગ્યે યોજાશે. જાણો નવા મંત્રીઓના નામ અને શપથવિધિની તમામ વિગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ 2025 ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાસ્પદ મુદ્દો બનેલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો … Read more