પંજાબમાં વિનાશકારી પૂર – લાખો લોકો અસરગ્રસ્ત
પંજાબમાં વિનાશકારી પૂર: પંજાબ રાજ્ય હાલમાં છેલ્લા ઘણા દાયકાઓ પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સુતલેજ, બિયાસ, રાવી સહિતની નદીઓમાં પૂર આવી ગયું છે. જેના પરિણામે રાજ્યના તમામ 23 જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે અને ગામડાં પાણીમાં ડૂબી ગયાં છે. પંજાબમાં વિનાશકારી પૂર પંજાબમાં છેલ્લા ઘણા દિવસોથી … Read more