PM Mudra Loan Yojana 2025: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) – સંપૂર્ણ માહિતી

PM Mudra Loan Yojana 2025

PM Mudra Loan Yojana, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) 2025 હેઠળ નાના ઉદ્યોગકારો માટે ₹10 લાખ સુધી લોન. શિશુ, કિશોર અને તરુણ કેટેગરી, અરજી પ્રક્રિયા, દસ્તાવેજો અને લાભોની સાચી માહિતી અહીં મેળવો. PM Mudra Loan Yojana 2025 ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. … Read more

અંબાલાલની નવી આગાહી! શું વરસાદ નવરાત્રિ બગાડશે, જાણો – Ambalal Patel Ni Agahi

અંબાલાલની નવી આગાહી

અંબાલાલની નવી આગાહી: અંબાલાલ પટેલ એ ગુજરાતના લોકલાડીતા અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલની નવી આગાહી તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ … Read more

રેવેન્યુ તલાટી આન્સર કી 2025 : પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ડાઉનલોડ લિંક અને વાંધા પ્રક્રિયા

રેવેન્યુ તલાટી આન્સર કી 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી આન્સર કી 2025 જાહેર. ઉમેદવારો PDF ડાઉનલોડ કરી શકે છે. વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી (વર્ગ-III) ભરતી પરીક્ષા 2025 નું આયોજન તા. 14 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી … Read more

ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025

ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025

ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટું રોમાંચક મુકાબલો એટલે ભારત vs પાકિસ્તાન. દર વખતે જેમ આ મુકાબલો કરોડો ફેન્સનું દિલ જીતી લે છે, એમ જ એશિયા કપ 2025 નો સૌથી વધુ રાહ જોવાતો મુકાબલો 14 સપ્ટેમ્બર 2025ના રોજ રમાશે. આ મેચને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે. ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025 વિગત માહિતી ટુર્નામેન્ટ એશિયા કપ … Read more

મહેસૂલ તલાટી પરીક્ષા 2025 : ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ સામે આવી

મહેસૂલ તલાટી પરીક્ષા 2025

મહેસૂલ તલાટી પરીક્ષા 2025 માટે ઉમેદવારોના ફોર્મમાં ફોટો, સરનામું, ડુપ્લિકેટ ફોર્મ અને શૈક્ષણિક લાયકાતમાં ખામીઓ સામે આવી. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસવા ધ્યાને આવેલ વિસંગગતા બાબતે ઉમેદવારોને ધ્યાન દોરવા બાબત. મહેસૂલ તલાટી પરીક્ષા 2025 મહેસૂલ તલાટી પરીક્ષા 2025: ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2025 – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી વર્ગ-3 … Read more

Asia Cup 2025 નો ધમાલ શરૂ! ભારતની પહેલી મેચ ક્યારે? India vs Pakistan મુકાબલો ક્યારે?

Asia Cup 2025

એશિયા કપ 2025 (Asia Cup 2025)નું ધમાકેદાર આરંભ થઈ ગયો છે. ક્રિકેટ ચાહકો માટે આ વખતેનો ટૂર્નામેન્ટ ખાસ છે કારણ કે ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરએ યોજાશે અને સાથે જ સૌથી પ્રતિક્ષિત મુકાબલો India vs Pakistan 14 સપ્ટેમ્બરએ દુબઈમાં જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ટૂર્નામેન્ટ રોમાંચથી ભરપૂર રહેશે. Asia Cup 2025 નો ધમાલ શરૂ … Read more

Google Gemini Nano Banana Viral Trend: ફોટાને 3D Figurineમાં ફેરવતો નવો વાયરલ ટ્રેન્ડ

Google Gemini Nano Banana Viral Trend

Google Gemini Nano Banana Viral Trend: તમારા ફોટાને 3D Figurineમાં બદલવાનો નવો AI ટ્રેન્ડ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આજે AI (Artificial Intelligence) દુનિયામાં નવી મજા શરૂ થઈ છે. Google Gemini નો Nano Banana Trend સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાનું ફોટો અપલોડ કરીને તેને એક 3D Action Figurineમાં … Read more

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ (ચંદ્રાપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન) 9 સપ્ટેમ્બર 2025ના રોજ ચૂંટાયા છે. તેમણે 452 મત મેળવી NDA ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેમના પ્રતિસ્પર્ધી INDIA ગઠબંધનના બી. સુદરશન રેડ્ડીને 300 મત મળ્યા. સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન 9 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. NDA ઉમેદવાર તરીકે તેમણે 452 મત … Read more

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આપ્યું રાજીનામું, જન આંદોલન બાદ રાજકીય હલચલ

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આપ્યું રાજીનામું

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આપ્યું રાજીનામું, 9 સપ્ટેમ્બર 2025ના રોજ Gen Zના વ્યાપક આંદોલન અને હિંસક પ્રદર્શન બાદ રાજીનામું આપ્યું. જાણો કારણો, હાલની સ્થિતિ અને આગળ શું થશે. નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ આપ્યું રાજીનામું આ પણ વાંચો : Nepal Protests: નેપાળમાં Gen Z યુવા વિરોધ – સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે હિંસક પ્રદર્શન શું … Read more

આયુષ્માન ભારત યોજના 2025 – હવે દરેક પરિવારને મળશે ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર

આયુષ્માન ભારત યોજના 2025

આયુષ્માન ભારત યોજના 2025: ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2025માં પણ લાખો પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર આપવામાં આવે છે. PM-JAY 2025 હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર મળે છે. જાણો પાત્રતા, કાર્ડ પ્રક્રિયા, … Read more