દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન, PM મોદીએ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર

હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન અભિનેતા અને બોલિવૂડના “હી-મેન” તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયો છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર: હિન્દી સિનેમાના “હી-મેન” તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન. લાંબી બિમારી પછી તેમનું … Read more

Gujarat Police Bharti: ગુજરાત પોલીસમાં 14,507 નવી જગ્યાની બમ્પર ભરતીની જાહેરાત

Gujarat Police Bharti News

Gujarat Police Bharti 2025-26: રાજ્ય સરકારે 14,507 પોલીસ જગ્યાઓની બમ્પર ભરતી કરવાની જાહેરાત કરી. સાથે જ 4,473 યુવાનોને નિમણૂક પત્રો અપાયા. Gujarat Police Bharti News ગુજરાતના યુવાનો માટે ૨૨ તારીખ ૨૦૨૫ના રોજ રોજગાર ક્ષેત્રમાં એક સાથે બે મોટા સંદેશા સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને … Read more

વિશ્વ કપાસ દિવસ – ૭ ઓક્ટોબર, “સફેદ સોનું” ગુજરાતની ગૌરવગાથા

વિશ્વ કપાસ દિવસ 2025

૭ ઓક્ટોબર, વિશ્વભરમાં “વિશ્વ કપાસ દિવસ (World Cotton Day)” તરીકે ઉજવવામાં આવે છે — એ ‘સફેદ સોનાં’ જેવા કપાસના મહત્વને ઉજાગર કરવાનો દિવસ છે. ભારત અને ખાસ કરીને ગુજરાત, કપાસના વાવેતર અને ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય તરીકે ઓળખાય છે. વર્ષો થી ગુજરાતની ધરા એ કપાસના ખેતરો વડે દેશના અર્થતંત્રમાં વિશાળ ફાળો આપ્યો છે. વિશ્વ કપાસ દિવસ … Read more

UIDAIનો મોટો નિર્ણય: હવે બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ મફત!

UIDAIનો મોટો નિર્ણય

UIDAIનો મોટો નિર્ણય 7થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફી સંપૂર્ણપણે માફ કરી છે. આ નિર્ણયથી 6 કરોડથી વધુ બાળકોને લાભ મળશે. જાણો ફી માફીની તારીખ, પ્રક્રિયા અને લાભોની સંપૂર્ણ વિગતો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ એક મહત્વપૂર્ણ જાહેર હિતનો નિર્ણય લીધો છે — જેમાં 7 થી 15 વર્ષની વયના … Read more

Jio Recharge Plan 2025: અનલિમિટેડ ડેટા, એન્યુઅલ અને OTT ઓફર

Jio Recharge Plan 2025

Jio Recharge Plan 2025: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioએ 2025 માટે નવા Unlimited Data Plan, Annual Recharge Plan અને OTT Offer Plan જાહેર કર્યા છે. હવે એન્ટ્રી લેવલ પ્લાન ₹299 થી શરૂ થાય છે અને લાંબા ગાળાના પ્લાનમાં Netflix, Amazon Prime Lite, FanCode જેવા OTT લાભ પણ મળે છે. Jio Recharge Plan 2025 … Read more

Top Software Trends in 2025: AI, No-Code & Cloud Tools

Top Software Trends in 2025

Top Software Trends in 2025: The year 2025 marks a revolutionary chapter in the world of software. Technology is no longer about just solving problems — it’s about predicting them, personalizing experiences, and automating everything from design to decision-making. Whether you’re a student, startup founder, freelancer, or enterprise user, the software you use today is … Read more

વાયરલ Ghibli ફોટો ટ્રેન્ડ શું છે?: તમારો ફોટો કેવી રીતે બનાવવો તે જાણો અહીં ક્લિક કરી ને

વાયરલ Ghibli ફોટો ટ્રેન્ડ શું છે?

વાયરલ Ghibli ફોટો ટ્રેન્ડ શું છે: ચેટબોટ દ્વારા હમણાં નવી સુવિધા સ્ટુડિયો Ghibli જેવા ફોટો બનાવવા માટે એ આઈ ટેક્નલોજી થી સુવિધા આપવામાં આવી રહી છે. આ Ghibli ફીચર આજના સમયે સૌથી વધુ ટ્રેન્ડિંગ ફીચર વાયરલ થઈ રહીયુ છે. જો તમે પણ મફતમાં Ghibli જેવા ફોટો બનાવી શકો છે. વાયરલ Ghibli ફોટો ટ્રેન્ડ શું છે? … Read more

World Water Day 2025: વિશ્વ જળ દિવસ 2025 પાણીના સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું

World Water Day 2025

World Water Day 2025: દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ (World Water Day) ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય પાણીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનું છે. 2025માં પણ, આ દિવસનું ખાસ મહત્ત્વ છે કારણ કે વિશ્વમાં પીવાના પાણીના સ્ત્રોત સતત ઘટી રહ્યા છે અને પાણી સંરક્ષણ અત્યંત જરૂરી બની ગયું છે. World Water Day 2025: … Read more

Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, જાણીલો તમામ માહિતી

Amarnath Yatra 2025 Date

Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, બાબા બર્ફાનીના કપાટ 3 જુલાઈએ ખુલશે, 9 ઓગષ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા. Amarnath Yatra Date: અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગષ્ટ સુધી દર્શન કરી શકશે. Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ … Read more

Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ રોપ વે પ્રોજેક્ટને મંજુરી મળી

Kedarnath Ropeway

Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે બનશે, 9 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે, કેબિનેટે આપી મંજૂરી. જાણો સંપૂર્ણ માહિતી. Kedarnath Ropeway Kedarnath Ropeway: કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. Kedarnath Ropeway … Read more