તમારી જમીનના 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન : ગુજરાત સરકારના રેવેન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઈન બનાવવામાં આવ્યા છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે. 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો … Read more

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. આ યોજના અંતર્ગત 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોને રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય આપવામાં આવશે. સ્કિલ અપગ્રેડેશન માટે ટ્રેનિંગ અને રૂપિયા 500 પ્રતિદિન સ્ટાઇપેન્ડ. રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય. Ayushman Renewal: આવકના ધોરણે બનેલા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ અંગે રાજ્ય સરકાર દ્વારા … Read more

વ્હાલી દીકરી યોજના 2024, યોજના વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્નઅટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની … Read more

eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ. ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન … Read more

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર … Read more