Girnar Parikrama 2025: 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ
Girnar Parikrama 2025: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે 2 નવેમ્બરથી શરૂ થવાની છે. આ પવિત્ર યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને ગિરનાર પરિક્રમાનો લાભ લે છે. Girnar Parikrama 2025 (ગીરનાર પરિક્રમા 2025) ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની … Read more