પાલક માતા-પિતા યોજના 2025: દર મહિને રૂ 3000 અને દીકરીના લગ્ન સમયે રૂ 2 લાખની સહાય

પાલક માતા-પિતા યોજના 2025

ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અર્ધઅનાથ બાળકોના હિત માટે શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના 2025 એક માનવતાપૂર્ણ અને સહાયકારક યોજના છે. આ યોજનાનો હેતુ એ છે કે, એવા બાળકો જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલો હોય, તેવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા અથવા સબંધીઓને આર્થિક સહાય મળી રહે. પાલક માતા-પિતા યોજના … Read more

Sudeep Pharma IPO: Price Band, GMP, Dates, Allotment & Full Review in Gujarati

Sudeep Pharma IPO

Sudeep Pharma IPO 2025: જાણો પ્રાઈસ બેન્ડ, GMP, allotment તારીખો, કંપનીનો બિઝનેસ, IPOનો હેતુ અને નિષ્ણાતોની રિવ્યુ – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં. Sudeep Pharma IPO ફાર્મા અને ન્યુટ્રિશન માર્કેટમાં કામ કરતી Sudeep Pharma Limited આજે તેના IPOને લઈને ચર્ચામાં છે. કંપનીના ઉત્પાદનો 100થી વધુ દેશોમાં નિકાસ થાય છે અને ગુણવત્તાના આધારે વૈશ્વિક ગ્રાહકો વચ્ચે તેની … Read more

PM-Kisan 21મો હપ્તો 2025: આજે બપોરે 1 વાગ્યે મળશે મોટી ખુશખબર – ખેડૂતોને મળશે ₹2,000

PM-Kisan 21મો હપ્તો 2025

PM-Kisan 21મો હપ્તો 2025 આજે બપોરે 1 વાગ્યે જાહેર થશે. દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં ₹2,000 DBT દ્વારા જમા થશે. e-KYC, આધાર–બેંક લિંકિંગ અને Beneficiary Status કેવી રીતે ચકાસવું તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો. PM-Kisan 21મો હપ્તો 2025 આજે દેશના લાખો ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. કેન્દ્ર સરકારે PM-Kisan સમ્માન નિધિ યોજના હેઠળનો … Read more

Girnar Parikrama 2025: 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ

Girnar Parikrama 2025

Girnar Parikrama 2025: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે 2 નવેમ્બરથી શરૂ થવાની છે. આ પવિત્ર યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને ગિરનાર પરિક્રમાનો લાભ લે છે. Girnar Parikrama 2025 (ગીરનાર પરિક્રમા 2025) ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની … Read more

ધનતેરસ પર સાવરણી કેમ ખરીદાય છે? જાણો ધાર્મિક કારણ અને લોકમાન્યતાઓ – Dhanteras 2025

Dhanteras 2025

ધનતેરસ 2025 (Dhanteras 2025) એ દિવાળીનો પ્રથમ દિવસ છે, અને આ દિવસે સોનાં–ચાંદી, વાસણો, નવા વાહનો અને ખાસ કરીને સાવરણી ખરીદવાનો એક અનોખો રિવાજ છે. ઘણા લોકો સવાલ કરે છે કે – “ધનતેરસે સાવરણી શા માટે ખરીદાય છે?” ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ અને લોકમાન્યતાઓ. ધનતેરસનો અર્થ અને મહત્વ (Dhanteras 2025) ધનતેરસ (Dhanteras 2025) … Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ 2025: શુક્રવારે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ 2025

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવાર, 17 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 11 વાગ્યે યોજાશે. જાણો નવા મંત્રીઓના નામ અને શપથવિધિની તમામ વિગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ 2025 ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાસ્પદ મુદ્દો બનેલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો … Read more

GSSSB Exam Date 2025: GSSSB દ્વારા વિવિધ પરીક્ષા તારીખો જાહેર

GSSSB Exam Date 2025

GSSSB Exam Date 2025: GSSSB દ્વારા 09 નવેમ્બર અને 13 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી CBRT પરીક્ષાઓની તારીખો જાહેર. કોલ લેટર, સિલેબસ અને તૈયારી ટિપ્સ માટે વિગતવાર માહિતી અહીં વાંચો. GSSSB Exam Date 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં વિવિધ જાહેરાત નંબર હેઠળ લેવામાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નવી સૂચના જાહેર કરવામાં આવી છે. … Read more

Gujarat TET 1 2025 Notification: શિક્ષક લાયકાત પરીક્ષા-TET-I માટે નોટીફીકેશન જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat TET 1 2025 Notification

SEB Gujarat TET 1 2025 Notification released — Check eligibility, exam date, syllabus, fees, and apply online at ojas.gujarat.gov.in before 12 Nov 2025. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા Teacher Eligibility Test (TET-I) 2025 માટે અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે પ્રાથમિક શાળામાં (ધોરણ 1 થી 5) શિક્ષક તરીકે નોકરી મેળવવા ઈચ્છો છો, … Read more

ધમાકેદાર સમાચાર: રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી — રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી

વલસાડ ખાતે રેલવે સુરક્ષા દળ (RPF)ના 41મા સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે હવે રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા યોજાશે. રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી રેલવે મંત્રીએ જણાવ્યું કે RPF દળને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. ટૂંક … Read more

દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર: ચાઇનિઝ ફટાકડાનો પ્રતિબંધ

દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર

ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે ચાઇનિઝ ફટાકડાંના ઉપયોગ, વેચાણ અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાઇનિઝ ફટાકડાં પર પ્રતિબંધ મૂક્યો છે. દિવાળીમાં ફટાકડાં ફોડવાનો … Read more